jay swaminarayan vinod bhagat vadtal.com

Submitted by vinod bhagat on Sat, 27/04/2013 - 12:33am

કોઈનો દોષ જોઈ ને તેની ઘૃણા ન કરો અને તેનું ખરાબ ન ઈચ્છો. જો આમ નહિ કરો તો તેનો દોષ તો કોણ જાણે ક્યારે દુર થશે, પણ તમારા પોનાનામાં ઘૃણા, ક્રોધ, દ્વેષ અને હિંસાને અવશ્ય સ્થાન મળી જ જશે. તેના માં તો એકજ દોષ હતો, પણ તમારામાં ચાર દોષો આવી જશે. બની શકે છે કે તમારા અને તેના દોષોના નામ જુદા જુદા હોઈ. - વિનોદ ભગત (જય સ્વામિનારાયણWink