૨૫ ભચાઉમાં ચમત્કાર જણાવ્યો ત્યાંથી ભુજ પધાર્યા, રાઓશ્રી ભારમલજીએ સામૈયું કર્યુ, ત્યાંથી ખોખરા, માધાપુર થઈ ભુજ પધાર્યા. |
swaminarayanworld |
Wednesday, 18. May 2016 - 22:17 |
૨૬ ભુજમાં સુરજબાને ઘેર ફુલડોલનો ઉત્સવ કર્યો. |
swaminarayanworld |
Wednesday, 18. May 2016 - 22:19 |
૨૭ બળદીયા થઈ માનકૂવા, માંડવી, ભુજ થઈ કારીયાણી પધાર્યા, એક છોકરો તેની માના કહેવાથી ભગવાનને શાધેતો શોધતો આવ્યો તેના ખપની વાર્તા. |
swaminarayanworld |
Wednesday, 18. May 2016 - 22:20 |
૨૮ ધમડકાના ગરાસીયા જોડીયે ભેળા થયા ને સત્સંગી કર્યા, દીકરીયું જીવતી રાખવાની આજ્ઞા કરી, તુણાથી જોડીયા, ધોરાજી થઈ જુનાગઢ પધાર્યા. |
swaminarayanworld |
Wednesday, 18. May 2016 - 22:21 |
૨૯ ત્યાંથી ચુડા-રાણપરુ , દેરડી, દુર્ગપુર , ગુડેલ, ધોરાજી, કાલવાણી, ભાદરા, પીપળીયા, માળીયા, લાકડીયા, આધોઈ, ભચાઉ થઈ ભુજ પધાર્યા, પરમહંસની દીક્ષાની વ્યવસ્થા કરી, જેમલજીનો પ્રશ્ન જે કોની માળા ફેરવો છો તેનો ઉત્તર. |
swaminarayanworld |
Wednesday, 18. May 2016 - 22:21 |
૨૬ નરકોની જુદી- જુદી ગતિઓનું વર્ણન |
swaminarayanworld |
Thursday, 25. May 2017 - 18:12 |
૨. સ્નેહગીતા |
swaminarayanworld |
Monday, 16. August 2021 - 19:40 |