Recent content

Type Title Author Comments Last updated
Book page ૯૭ ઉત્તમાનંદ સ્વામીએ કાશીના પંડીતોને જીત્યા, ગંગાજીબાના સાસુનું ચુડેલોથી રક્ષણ કર્યું, ફુલઝરીબાઇનાં ઘરેણાં પાછાં મળ્યાં તે પરચા. swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૯૬ સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્મરાક્ષસ તથા તેની સાથેના ૩૦૦ ભૂતોનો ઉધ્ધાર કરવા ગઢડા મોકલ્યા અને તેમની પાસે ગોપીનાથજીના મંદિરના પાયા પથ્થરથી પૂરાવ્યા. swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૯૫ ધોળકાના બ્રહ્મરાક્ષસની વાત. swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૯૪ ભુજના નરસિંહભાઈ તથા રામપ્રતાપભાઈ તથા અમદાવાદના શ્રાવકને પરચા. swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૯૩ મહેતા શિવરામ, હરજીવન, સારસ્વત વિરજી, સદાબા તથા ગંગારામ જેઠીને પરચા. swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૯૨ કંથકોટના મીયાણાથી રક્ષા કરી, કાળાતળાવના હરભમને પરચા, વૈરાગીની રક્ષા કરી, ભુજના શિવરામ મહેતા તથા માનકૂવાના શામજીને પરચા. swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૯૧ રવજી સુતારને સુખીઆ કર્યા, કાળાતળાવમાં કૂવાનું જળ ઉપર કર્યું, તથા કંથકોટના ગરાસીયાને પરચા પૂર્યા. swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૯૦ દહીંસરાના કચરાભક્ત તથા રવાના વિપાશા તથા ધ્રુફીના ભારમલજીની દીકરીના પરચા, ભુજમાં વાલજી મલ્લ ને સચ્ચિદાનંદ સ્વામીએ પરચા પૂર્યા. swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૮૯ માંડવીના ખૈયા ખત્રીની તથા કંથકોટથી ખૈયા ખત્રીને દર્શન આપ્યાં, તથા સામતજી સરવૈયાની વાત, ધમડકામાં બ્રહ્માનંદસ્વામીને મળેલ તે વાત, બળદીયાનો રતના ભક્તનો પરચો. swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૮૮ પરચા. લાધીબા ને માતાજીએ દેહ મેલ્યો ને એક ચિત્તામાં બાળ્યાં, જોડીએથી આવતાં રવજીની સાથે સમદ્રુમાં કુદી પડ્યા, ને સુંદરજીભાઈનો ગર્વ ઉતાર્યો, સુંદરજીભાઈને ભાગવત ભણવું હતું તે વાત, રણછોડભાઈને દર્શન આપી ધામમાં તેડી ગયા, નૃસિંહાનંદ સ્વામીની વાત, અદાભાઈને પરચો swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૮૭ મૂર્તિમાં અમે નિવાસ કરીને રહેશું તે વાત, ગુજરાતની સંઘની જંગલનો અગ્નિ બળતો આવ્યો તેથી રક્ષા કરી, રાજકોટથી ગવર્નરનું આમંત્રણ આવ્યું ને રાજકોટ પધાર્યા, ગવર્નરને મળ્યા, પાછા ગઢપુર આવ્યા. swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૮૬ મંદિરનું કારખાનું ચલાવ્યું, સત્સંગિજીવનનાં બે પુસ્તકો ને શિક્ષાપત્રીનું ભાષ્ય શતાનંદ મુનિએ કરવા માંડ્યું, લૌકિક અને અલૌકિક સમજણની વિક્તિ. અવધપુરના પોતાના ભુવાનદીન તથા દીનાસિંગની વાત, ગઢડામાં મૂર્તિપ્રતિષ્ઠા. swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૮૫ મંદિરમાં પધાર્યા, ત્યાંથી અસલાલીએ પધાર્યા, ત્યાંથી દેશ વિભાગ કર્યો હતા તે પ્રમાણે સાધુઓને બેસવા આજ્ઞા કરી અને સંતોને ફેર બદલી ન કરવા જણાવ્યું, અમદાવાદમાં સન્યાસીએ શાસ્ત્રાર્થ માટે બોલાવ્યા, પણ સ્વાગત કરી શક્યા નહીં તે વાત, ત્યાંથી જેતલપુર પધાર્યા swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૮૪ જુનાગઢના નવાબના મહેલમાં પધાર્યા, ત્યાંથી નિત્યાંનદ સ્વામી અને નવાબના પુરાણી વચ્ચે શાસ્ત્રચર્ચા થઈ, બ્રહ્માનંદ સ્વામીને મળ્યા, ત્યાંથી પંચાળા અગત્રાઈ આવ્યા, પર્વતભાઈની વાડીએ પધાર્યા, ત્યાંથી પંચાળે પધાર્યા, ત્યાંથી પીપલાણા, યમુનાવડ, કરીયાણા કારુભાર નદી swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૮૩ ધોળકામાં મૂર્તિપ્રતિષ્ઠા કરી, ત્યાંથી ગઢપુર ગયા, ત્યાંથી ધોલેરામાં મૂર્તિપ્રતિષ્ઠા, ત્યાંથી કારીયાણી થઈ ગઢડા પધાર્યા, ત્યાંથી ગાલોળ થઈ વડાળા ને જુનાગઢમાં મૂર્તિઓ પધરાવી. swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૮૨ ત્યાંથી ગઢડા પધાર્યા, ત્યાંથી ઝીંઝાવદર કારીયાણી, નાવળા થઈ ધોલેરા પધાર્યા, ત્યાંથી પીપળી, સીંજીવાડા થઈ વડતાલ પધાર્યા, ત્યાં દેશ વિભાગના લેખ કરાવ્યા ને અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજીને આચાર્ય પદે સ્થાપી ગાદી કરી, અને જે તે દેશના હરિભક્તો પાસે આચાર્યોની swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૮૧ ત્યાંથી કુંડળ, ગલીઆણા, સીંજીવાડા, મેળાવ્ય, રાવળીયા થઈ વડતાલ આવ્યા, ને ત્યાં લક્ષ્મીનારાયણદેવની પ્રતિષ્ઠા કરી. swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૮૦ સહજાનંદ સ્વામીને વિષે પપ ગુણો રહેલા છે તેનુ વર્ણન , શ્રીજીનો બ્રહ્માંડમાં આવ્યાનો શો હેતુ છે, ર૪ અવતારોનો શો હેતુ છે, તથા ભગવાનના ભક્તે નિત્ય છ કર્મો કરવાનાં તેના ઉત્તરો, ઈર્ષાનો ત્યાગ કરવા વિષે ત્યાંથી ગોપાળાનદં સ્વામીને ભજુ રહી હનુમાનજીને પધરાવી પછી swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૭૯ ભુજમાં નરનારાયણદેવ પધારાવ્યા, બાઈ-ભાઈ વચ્ચે વાત ન કરવી તથા પંચ વર્તમાન પાળવાં, ધર્મમાં રહીને ચાલવું વગેરે જ્ઞાન વાર્તા કરી. swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૭૮ ભુજમાં મંદિર કરવા હીરજીભાઈનો પત્ર આવ્યો, ને શ્રીજીએ કંકોતરીઓ મોકલાવી ને ભુજ પધાર્યા. swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૭૭ ગઢપુરમાં હુતાશનીનો સમૈયો કર્યો, ઉપદેશની વાર્તા કરી, પોતાના થાળ માટે દરેકે અરધો આપવાની વાત કરી, આચાર્ય પાસે રહેનાર પાળાએ રુપિયા ન રાખવા તે વાત, લાજ રાખવા વિશે વાત. swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૭૬ કાંકરીએ ચોરાસી કરી, પછી અસલાલી, જેતલપુર, ધોળકા થઈ ગણેશ ધોળકા રહ્યા, ને સંકલ્પનો મંદવાડ ઉતાર્યો, ત્યાંથી અડવાળ, અણીયાળી, સુંદરીયાણા, સારંગપુર, પીપલીયા, રાધાવાવ, ગઢપુર આવ્યા. swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૭૫ ત્યાંથી કારીયાણી કુંડળ, અડવાળ, બળોલ, ધોળકા, જેતલપુર, અમદાવાદ, જેતલપુર, અસલાલી થઈ કાંકરીએ મુકામ કર્યો. સાહેબને મળ્યા, નરનારાયણદેવની પ્રતિષ્ઠા કરી. swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૭૪ ગઢડા, શ્રીનગરમાં મૂર્તિપ્રતિષ્ઠાની દેશોદેશ કંકોતરીઓ લખી કૃષ્ણાનંદ ને વૈષ્ણવાનંદ સન્યાસીની વાત, ત્યાંથી ઝીંઝાવદર પધાર્યા. swaminarayanworld 0 7 years 4 months ago
Book page ૭૩ વજીબાની વાત, ત્યાંથી મછીઆવ પધાર્યા, સ્ત્રીના સ્વભાવની વાત. swaminarayanworld 0 7 years 4 months ago